Tuesday 24 December 2019

What Is Ummati and Unnati Education Charitable Trust ?


ઉમ્મતિ એન્ડ ઉન્નતિ એડયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ શું છે અને શું કામ કરે છે ? ચાલો  જાણીયે એના વિષે. 


              ઉમ્મતી એન્ડ ઉન્નતિ એડયુકેશન ચેરીટેબલ  ટ્રસ્ટ એક  સેવા કાર્ય કરવા વારી સંસ્થા છે જે ગરીબ લોકો ને મદદ કરે છે 24 કલાક 7 દિવસ. આ સંસ્થા ગરીબ લોકો ને મદદ કરવા હંમેશા તત્પર રહે છે. 2008 માં શુરુઆત કરેલ આ સંસ્થા દિવસ રાત એક કરી ગરીબ લોકો ની મદદ કરી છે.

           મર્હુમ મોહમ્દસીદીક ભાઈ બ્લોચ અને એજાઝ ભાઈ લોધિયા બંને  જણાં  ગરીબ લોકો ની સેવા કરવાનું વિચારતા આ સંસ્થા ની શરૂઆત કરી હતી ,  

મર્હુમ મોહમ્મ્દસીદીક ભાઈ બ્લોચ
(પૂર્વ પ્રમુખ)

એજાઝ ભાઈ લોધિયા
(પ્રમુખ)
આજે આ સંસ્થા ઘણા લોકો ની સેવા કરી રહી છે. મેડિકલ કેમ્પ, સમૂહ લગ્ન વગેરે ના સેવાકીય કામ સતત ચાલુ હોઈ છે. આ બધી સેવા ના કામ સાથેજ સમાજ ના કામ માં પણ આ સંસ્થા આગળ રહી છે. એડયુકેશનલ કામ હોઈ કે કોઈ ગરીબ ના ઘર માં લાશન  નખાવાનું  કામ હોઈ આ સંસ્થા અડીખમ ઉભી  રહી છે.હાલ આ સંસ્થા માં ઘણા લોકો મેમ્બર તરીકે કામ કરે છે. હાલ આ સંસ્થા માં પ્રમુખ તરીકે અજાઝભાઈ લોધિયા અને ઉપપ્રમુખ તરીકે  હાજીયાસીન ભાઈ ઐબાની સેવા આપી રહયા છે.

આ સંસ્થા હંમેશા એના  ડોનર ની આભારી છે.

No comments:

Post a Comment